તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ લોકોનાં મોત થયા છે. વિરોધ પક્ષોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. મુખ્યપ્રધાન કે પલાનીસામીએ પોલીસ કાર્યવાહીમાં ૧0 લોકોનાં મોત થયા હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ અથડામણમાં પોલીસ જવાનો સહિત અનેક લોકો ઘાયલ પણ થયા છે.
તમિલનાડુના તુતિકોરિનમાં પ્રદૂષણના કારણોસર વેદાન્તા જૂથનું સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવા માટે ચાલી રહેલા દેખાવો દરમિયાન પોલીસે કરેલા ગોળીબારમાં ૧૧ લોકોનાં મોત થયા છે. વિરોધ પક્ષોએ પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. મુખ્યપ્રધાન કે પલાનીસામીએ પોલીસ કાર્યવાહીમાં ૧0 લોકોનાં મોત થયા હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ અથડામણમાં પોલીસ જવાનો સહિત અનેક લોકો ઘાયલ પણ થયા છે.