Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના બહુચર્ચિત લખુડી હાઉસિંગ કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાને બદલે ન્યાય મેળવવા માટે લડત કરનારાઓને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન થયું છે. અમદાવાદના બહુચર્ચિત લખુડી તળાવના મકાનથી વંચિત 11 પરિવારોએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. તે સહિને સોમવારે સવારે નારણપુરા પોલીસે હાજર થવા ફરમાન કર્યું હોવાનું લખુડી પીડીત બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ