Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુર એસડીએમ દ્વારા દલિત સમુદાયને લઈને એક વિવાદાસ્પદ ફરમાન જાહેર કર્યું છે. મહિદપુર તાલુકાના તમામ પંચાયતોના સરપંચ સચિવને એસડીએમ દ્વારા આદેશ અપાયો છે કે ગામમાં કોઈપણ દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી તે અંગેની લેખિત સ્વીકૃતિ આપવામાં આવે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ