છેલ્લા કેટલાક સમયથી મારા અવાજને દબાવવા માટેના શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મને રામ મંદિર, ગૌહત્યા, ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે પણ બોલવાથી રોકવામાં આવે છે. મારું એન્કાઉન્ટર કરવાનું આયોજન ઘડવામાં આવ્યો હોવાથી મારી પાસે છુપાઇ જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નહોતો તેમ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ રડતાં-રડતાં જણાવ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી મારા અવાજને દબાવવા માટેના શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મને રામ મંદિર, ગૌહત્યા, ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે પણ બોલવાથી રોકવામાં આવે છે. મારું એન્કાઉન્ટર કરવાનું આયોજન ઘડવામાં આવ્યો હોવાથી મારી પાસે છુપાઇ જવા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નહોતો તેમ વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ રડતાં-રડતાં જણાવ્યું છે.