પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાગપુર ખાતે સ્વયંસેવક સંઘના ત્રણ વર્ષના તાલીમવર્ગની પૂર્ણાહુતિ પ્રસંગે નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મુખ્યાલયે પહોંચ્યા હતા. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણં માનસ લોકશાહી ઢબનું હોવું જોઈએ. સંઘ લોકશાહી વિચારધારા ધરાવતું સંગઠન છે. સંઘનું કામ લોકોને જોડવાનું છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નાગપુર ખાતે સ્વયંસેવક સંઘના ત્રણ વર્ષના તાલીમવર્ગની પૂર્ણાહુતિ પ્રસંગે નાગપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મુખ્યાલયે પહોંચ્યા હતા. આ પ્રસંગે સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણં માનસ લોકશાહી ઢબનું હોવું જોઈએ. સંઘ લોકશાહી વિચારધારા ધરાવતું સંગઠન છે. સંઘનું કામ લોકોને જોડવાનું છે.