Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કેન્દ્ર સરકારના એ વટહુકમને આજે 22 એપ્રિલે મંજૂરી આપવામાં આવી છે કે જેમાં 12 વર્ષથી નાની વયની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં દોષિતોને ફાંસીની સજાની જોગવાઇ છે. આ અંગેના પોક્સો કાયદામાં સુધારો કરાયો છે કે 16 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે દુષ્કર્મના ગુનામાં હવે ઓછામાં ઓછી સજા 10 વર્ષને બદલે 20 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા સરકારના એ વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી કે જેમાં ભાગેડૂ આર્થિક ગુનેગારો જેમ કે નિરવ મોદી-વિજય માલ્યા વગેરેની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ છે.

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કેન્દ્ર સરકારના એ વટહુકમને આજે 22 એપ્રિલે મંજૂરી આપવામાં આવી છે કે જેમાં 12 વર્ષથી નાની વયની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં દોષિતોને ફાંસીની સજાની જોગવાઇ છે. આ અંગેના પોક્સો કાયદામાં સુધારો કરાયો છે કે 16 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે દુષ્કર્મના ગુનામાં હવે ઓછામાં ઓછી સજા 10 વર્ષને બદલે 20 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા સરકારના એ વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી કે જેમાં ભાગેડૂ આર્થિક ગુનેગારો જેમ કે નિરવ મોદી-વિજય માલ્યા વગેરેની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ