-
જમ્મુ-કાશ્મિરમાં ભાજપે રાજ્ય સરકારમાંથી નિકળી જવાનો પત્ર રાજ્યપાલને મોકલી આપતા અને મુખ્યમંત્રીપદેથી મહેબુબા મુફ્તી ગમે ત્યારે રાજીનામું આપે તેમ હોવાથી આતંકવાદગ્રસ્ત આ રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લદાશે અને નવી લોકપ્રિય સરકાર ચૂંટાય ત્યાં સુધી સમગ્ર રાજ્યનો હવાલો રાજ્યપાલ પાસે રહેશે. એક રીતે જોતા તમામ રાજ્ય સરકારની સત્તા હવે રાજ્યપાલ પાસે રહેશે.
-
જમ્મુ-કાશ્મિરમાં ભાજપે રાજ્ય સરકારમાંથી નિકળી જવાનો પત્ર રાજ્યપાલને મોકલી આપતા અને મુખ્યમંત્રીપદેથી મહેબુબા મુફ્તી ગમે ત્યારે રાજીનામું આપે તેમ હોવાથી આતંકવાદગ્રસ્ત આ રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લદાશે અને નવી લોકપ્રિય સરકાર ચૂંટાય ત્યાં સુધી સમગ્ર રાજ્યનો હવાલો રાજ્યપાલ પાસે રહેશે. એક રીતે જોતા તમામ રાજ્ય સરકારની સત્તા હવે રાજ્યપાલ પાસે રહેશે.