વડાપ્રધાન મોદીએ આજે નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના 93મા જન્મદિવસે જ મોદીએ દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરી હતી.. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ નોઈડાના સાઉથ દિલ્હી વચ્ચે મેટ્રોની મેજેન્ટા લાઈન તૈયાર કરી છે. વડાપ્રધાન બપોરે પછી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચ્યાં હતા. ત્યારપછી તેઓએ નોઈડાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મેટ્રોના ઉદ્ઘાટન સમારોહ માં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોદી સાથે મેટ્રો રેસ સફરમાં જોડાયા હતા. ઉપરાંત યુપીના રાજ્યપાલ રામ નાઇક પણ હતા. જો કે માટે દિલ્હીના આપ સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપવમાં આવ્યું નથી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને યુપી સરકારે ઉદ્દઘાટનની દરેક તૈયારીઓ કરી લીધી હતી..
વડાપ્રધાન મોદીએ આજે નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના 93મા જન્મદિવસે જ મોદીએ દિલ્હીમાં પહેલી ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરી હતી.. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ નોઈડાના સાઉથ દિલ્હી વચ્ચે મેટ્રોની મેજેન્ટા લાઈન તૈયાર કરી છે. વડાપ્રધાન બપોરે પછી નોઈડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન પહોંચ્યાં હતા. ત્યારપછી તેઓએ નોઈડાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મેટ્રોના ઉદ્ઘાટન સમારોહ માં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોદી સાથે મેટ્રો રેસ સફરમાં જોડાયા હતા. ઉપરાંત યુપીના રાજ્યપાલ રામ નાઇક પણ હતા. જો કે માટે દિલ્હીના આપ સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપવમાં આવ્યું નથી. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને યુપી સરકારે ઉદ્દઘાટનની દરેક તૈયારીઓ કરી લીધી હતી..