Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માનસિક તાણ માત્ર ડિપ્રેશન, બ્લેડપ્રેશર, હાઈપર ટેન્શન અને હૃદય રોગનું જ કારક નથી, પરંતુ અન્ન નળીના કેન્સરનું પણ કારણ બની શકે છે. એટલે તમે પણ સાવધાન થઈ જાઓ. માનસિક તાણ એટલે કે ટેન્શન હવે કેન્સરનું કારણ પણ બની ગયું છે. ચોંકાવનારો આ રિપોર્ટ કાનપુર, ઉત્તર પ્રદેશના રાજકીય જે. કે. કેન્સર સંસ્થામાં થયેલા સંશોધનમાં સામે આવ્યો છે. આ સમસ્યાને બૈરલ સિંડ્રોમ કહેવામાં આવ્યું છે.

માનસિક તાણ માત્ર ડિપ્રેશન, બ્લેડપ્રેશર, હાઈપર ટેન્શન અને હૃદય રોગનું જ કારક નથી, પરંતુ અન્ન નળીના કેન્સરનું પણ કારણ બની શકે છે. એટલે તમે પણ સાવધાન થઈ જાઓ. માનસિક તાણ એટલે કે ટેન્શન હવે કેન્સરનું કારણ પણ બની ગયું છે. ચોંકાવનારો આ રિપોર્ટ કાનપુર, ઉત્તર પ્રદેશના રાજકીય જે. કે. કેન્સર સંસ્થામાં થયેલા સંશોધનમાં સામે આવ્યો છે. આ સમસ્યાને બૈરલ સિંડ્રોમ કહેવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ