-
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જન આક્રોશ રેલીમાં પોતાના ભાષણમાં તમામ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવીને તેમના આકરા પ્રહારો કરીને એવું અવલોકન કર્યું કે દેશમાં કોઇપણ મોટી ઘટના બને કે લોકો મુશ્કેલીમાં મૂકાય છતાં મોદી બોલતા નથી. તમામ સંવેદનશીલ બાબતે મોદી ચુપ રહે છે અને રહ્યાં છે. જે તેમની પલાયનવૃતિ અને નિષ્ફળતા દર્શાવે છે એમ પણ તેમણે કહ્યું હતું.
-
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત જન આક્રોશ રેલીમાં પોતાના ભાષણમાં તમામ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવીને તેમના આકરા પ્રહારો કરીને એવું અવલોકન કર્યું કે દેશમાં કોઇપણ મોટી ઘટના બને કે લોકો મુશ્કેલીમાં મૂકાય છતાં મોદી બોલતા નથી. તમામ સંવેદનશીલ બાબતે મોદી ચુપ રહે છે અને રહ્યાં છે. જે તેમની પલાયનવૃતિ અને નિષ્ફળતા દર્શાવે છે એમ પણ તેમણે કહ્યું હતું.