-
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના 84મા અધિવેશનના સમાપન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમના પુત્ર જય શાહ અને નાણામંત્રી અરૂણ જેટલી પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો કે ભારતમાં હવે મોદી અટક ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઇ છે.
-
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના 84મા અધિવેશનના સમાપન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમના પુત્ર જય શાહ અને નાણામંત્રી અરૂણ જેટલી પર આકરાં પ્રહારો કર્યા હતા. તેમણે નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો કે ભારતમાં હવે મોદી અટક ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઇ છે.