Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે સપ્ટેમ્બરના અંતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટે જાહેરાત કરી છે. જેનો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે.

રાહુલ ગાંધીએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યુ છે કે, કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષા લેવાનો નિર્ણય ભૂલભરેલો સાબિત થશે.પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને તેમના આગળના વર્ષના દેખાવના આધારે પ્રમોટ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, UGCએ વિદ્યાર્થીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓની વાત સાંભળવી જોઈએ અને પરીક્ષાઓ રદ કરવી જોઈએ. UGCએ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જરુર છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, UGC વિદ્યાર્થીઓમાં ભ્રમ ફેલાવી રહી છે. કોરોનાએ વિદ્યાર્થીઓને એમ પણ બહુ કષ્ટ આપ્યુ છે. IITએ પણ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા છે.

કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે સપ્ટેમ્બરના અંતમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ લેવા માટે જાહેરાત કરી છે. જેનો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિરોધ કર્યો છે.

રાહુલ ગાંધીએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યુ છે કે, કોરોનાના સંક્રમણ વચ્ચે પરીક્ષા લેવાનો નિર્ણય ભૂલભરેલો સાબિત થશે.પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને તેમના આગળના વર્ષના દેખાવના આધારે પ્રમોટ કરવામાં આવે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, UGCએ વિદ્યાર્થીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓની વાત સાંભળવી જોઈએ અને પરીક્ષાઓ રદ કરવી જોઈએ. UGCએ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની જરુર છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, UGC વિદ્યાર્થીઓમાં ભ્રમ ફેલાવી રહી છે. કોરોનાએ વિદ્યાર્થીઓને એમ પણ બહુ કષ્ટ આપ્યુ છે. IITએ પણ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને પ્રમોટ કર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ