ચલણી નોટોના જમાખોરોેને શોધી કાઢવાનાં અભિયાન અંતર્ગત કર સત્તાવાળાઓએ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ૩૦થી ૩૫ સ્થળોએ દરોડા પાડયા હતા. બીજી તરફ સરકાર અને રિઝર્વ બેન્ક રોકડની અછત દૂર કરવા માટે ચલણી નોટો ઠાલવી રહી છે. બિહારમાં એટીએમ નેટવર્કમાં ૯૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે, પરંતુ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં આવકવેરા સત્તાવાળાઓ મોટા કોન્ટ્રાક્ટરોની ભૂમિકા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ચલણી નોટોના જમાખોરોેને શોધી કાઢવાનાં અભિયાન અંતર્ગત કર સત્તાવાળાઓએ કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ૩૦થી ૩૫ સ્થળોએ દરોડા પાડયા હતા. બીજી તરફ સરકાર અને રિઝર્વ બેન્ક રોકડની અછત દૂર કરવા માટે ચલણી નોટો ઠાલવી રહી છે. બિહારમાં એટીએમ નેટવર્કમાં ૯૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે, પરંતુ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં આવકવેરા સત્તાવાળાઓ મોટા કોન્ટ્રાક્ટરોની ભૂમિકા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.