-
રાજસ્થાનના સવાઇ માધોપુર વિસ્તારમાં એક બસ બનાસ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બસ ચાલકે કાબુ ગુમાવતાં બસ નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 32 મુસાફરો માર્યા ગયા છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ ઘટના આજે 23મીની સવારે થઇ હતી. જ્યાં બસ બનાસ નદીમાં પડી ત્યાં પાણી ઓછું હોવાથી 7 લોકોને બચાવી લેવાયા હતા. ગંભીર રીતે ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાન સરકાર દ્વારા મૃતકો માટે માનવીય ધોરણે વળતરની જાહેરાતની શક્યતા છે.
-
રાજસ્થાનના સવાઇ માધોપુર વિસ્તારમાં એક બસ બનાસ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બસ ચાલકે કાબુ ગુમાવતાં બસ નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 32 મુસાફરો માર્યા ગયા છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ ઘટના આજે 23મીની સવારે થઇ હતી. જ્યાં બસ બનાસ નદીમાં પડી ત્યાં પાણી ઓછું હોવાથી 7 લોકોને બચાવી લેવાયા હતા. ગંભીર રીતે ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાન સરકાર દ્વારા મૃતકો માટે માનવીય ધોરણે વળતરની જાહેરાતની શક્યતા છે.