-
રાષ્ટ્રીય નેતાઓની જન્મ જયંતી કે પુણ્યતિથિએ કાર્યક્રમ પૂરો થયા બાદ જો તેમના ફોટાની યોગ્ય સારસંભાળ કોઇ નિષ્ઠાવાન કાર્યકર કે નેતા દ્વારા ના લેવાય તો શું થાય તેનો તાજો દાખલો છો કોંગ્રેસના નેતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની તસ્વીરનો. મધ્યપ્રદેશના ભોપાલમાં 21મી મેના રોજ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ ઉજવાઇ. હારતોરા કરાયા. તેમને યાદ કરાયા. કાર્યક્રમ પૂરો થયા બાદ કોઇએ તેમની તસ્વીરની કોઇ કાળજી ના લીધી અને છેવટે રાજીવ ગાંધીની તસ્વીર ટોયલેટના દરવાજે પહોંચી ગઇ. જો કે એવું અન્ય પક્ષોમાં પણ થતું હશે કે કાર્યક્રમ પૂરો થયા પછી તસ્વીર આડી અવળી મૂકાઇ જાય પણ સાવ ટોયલેટના દરવાજે પહોંચી જાય તેવું તો કદાચ આ પ્રથમવાર બન્યું હશે...!
-
રાષ્ટ્રીય નેતાઓની જન્મ જયંતી કે પુણ્યતિથિએ કાર્યક્રમ પૂરો થયા બાદ જો તેમના ફોટાની યોગ્ય સારસંભાળ કોઇ નિષ્ઠાવાન કાર્યકર કે નેતા દ્વારા ના લેવાય તો શું થાય તેનો તાજો દાખલો છો કોંગ્રેસના નેતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની તસ્વીરનો. મધ્યપ્રદેશના ભોપાલમાં 21મી મેના રોજ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ ઉજવાઇ. હારતોરા કરાયા. તેમને યાદ કરાયા. કાર્યક્રમ પૂરો થયા બાદ કોઇએ તેમની તસ્વીરની કોઇ કાળજી ના લીધી અને છેવટે રાજીવ ગાંધીની તસ્વીર ટોયલેટના દરવાજે પહોંચી ગઇ. જો કે એવું અન્ય પક્ષોમાં પણ થતું હશે કે કાર્યક્રમ પૂરો થયા પછી તસ્વીર આડી અવળી મૂકાઇ જાય પણ સાવ ટોયલેટના દરવાજે પહોંચી જાય તેવું તો કદાચ આ પ્રથમવાર બન્યું હશે...!