Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રામ મંદીર મુદ્દે ફરી એક નિવેદન આપ્યંુ છે. તેઓએ જણાવ્યું હતું કે અયોધ્યાની એ જગ્યા પર માત્ર રામનું જ મંદીર બનીને રહેશે. અન્ય કોઇ પણ ઇમારત નહીં બને માત્ર રામ મંદીર જ બનશે. રાષ્ટ્રીય સ્વમય સેવક સંઘના વડાએ જણાવ્યું હતું કે રામ મંદિર તો ત્યાં જ બનશે કે જ્યાં તે બનવું જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ