-
ગુજરાત પોલીસ દળમાં વધુ 5600 કરતાં વધુ પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. ગાંધીનગર ક્રાઇમ કોન્ફરન્સ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુનાખોરીને ડામવા અને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પોલીસ દળમાં 5600 કરતાં વધુ યુવાનોની ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. ઉપરાંત સાયબર પોલીસ સ્ટેશનોની પણ રચના કરાશે કે જે સાયબર સંબંધિત ગુનોઓ ઉકેલશે. તેમણે સોશ્યલ મિડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પગલા લેવા અને તેમને શોધી કાઢવા ઇઝરાયેલી ટેકનોલોજીની મદદ લેવાશે.
-
ગુજરાત પોલીસ દળમાં વધુ 5600 કરતાં વધુ પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. ગાંધીનગર ક્રાઇમ કોન્ફરન્સ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુનાખોરીને ડામવા અને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પોલીસ દળમાં 5600 કરતાં વધુ યુવાનોની ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે. ઉપરાંત સાયબર પોલીસ સ્ટેશનોની પણ રચના કરાશે કે જે સાયબર સંબંધિત ગુનોઓ ઉકેલશે. તેમણે સોશ્યલ મિડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પગલા લેવા અને તેમને શોધી કાઢવા ઇઝરાયેલી ટેકનોલોજીની મદદ લેવાશે.