દેશભરમાં અનામત મુદ્દે સવર્ણો અન્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ૧૦મી એપ્રીલે એટલે કે મંગળવારે અનામતના વિરોધમાં દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સવર્ણો અને ઓબીસી દ્વારા કરવામાં આવ્યું છે. જેને પગલે અનેક રાજ્યોમાં અત્યારથી જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દેશભરમાં અનામત મુદ્દે સવર્ણો અન્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન ૧૦મી એપ્રીલે એટલે કે મંગળવારે અનામતના વિરોધમાં દેશભરમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સવર્ણો અને ઓબીસી દ્વારા કરવામાં આવ્યું છે. જેને પગલે અનેક રાજ્યોમાં અત્યારથી જ એલર્ટ આપવામાં આવ્યું છે.