-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિંગાપોરની મુલાકાત વખતે ત્યાંની આઇકોનિક ગણાતી ચુલિયા મસ્જીદમાં લીલી રંગની શોલ ઓઢતા તેની આકરી ટીકા કરીને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારતની પ્રજાને મૂર્ખ બનાવે છે. અહીં ભારતમાં તેમણે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો અને વિદેશમાં જઇને મસ્જીદમાં લીલા રંગની ચાદર ઓઢે છે. આ તેમના બેવડાં ધોરણો છે. નોંધનીય છે કે સપ્ટે.2011માં મોદીએ અમદાવાદમાં સદભાવના ઉપવાસ વખતે એક ઇમામ દ્વારા ઓફર કરાયેલી મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કરતાં વિવાદ જાગ્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સિંગાપોરની મુલાકાત વખતે ત્યાંની આઇકોનિક ગણાતી ચુલિયા મસ્જીદમાં લીલી રંગની શોલ ઓઢતા તેની આકરી ટીકા કરીને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારતની પ્રજાને મૂર્ખ બનાવે છે. અહીં ભારતમાં તેમણે મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો અને વિદેશમાં જઇને મસ્જીદમાં લીલા રંગની ચાદર ઓઢે છે. આ તેમના બેવડાં ધોરણો છે. નોંધનીય છે કે સપ્ટે.2011માં મોદીએ અમદાવાદમાં સદભાવના ઉપવાસ વખતે એક ઇમામ દ્વારા ઓફર કરાયેલી મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કરતાં વિવાદ જાગ્યો હતો.