વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભુવનેશ્વર પહોંચીને રાજ્યમાં રૂપિયા ૧૪,૦૦૦ કરોડના ખર્ચે હાથ ધરાનારી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ અરાગુલમાં રૂપિયા ૧,૨૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલાં આઈઆઈટી-ભુવનેશ્વરનાં નવાં સંકુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
મોદીએ જણાવ્યું કે આઈઆઈટી ભુવનેશ્વર તે યુવાનોનાં સપનાંનું કેન્દ્ર જ નહીં બની રહે પણ યુવાનોને રોજગારી આપનારું કેન્દ્ર બની રહેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભુવનેશ્વર પહોંચીને રાજ્યમાં રૂપિયા ૧૪,૦૦૦ કરોડના ખર્ચે હાથ ધરાનારી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ અરાગુલમાં રૂપિયા ૧,૨૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલાં આઈઆઈટી-ભુવનેશ્વરનાં નવાં સંકુલનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
મોદીએ જણાવ્યું કે આઈઆઈટી ભુવનેશ્વર તે યુવાનોનાં સપનાંનું કેન્દ્ર જ નહીં બની રહે પણ યુવાનોને રોજગારી આપનારું કેન્દ્ર બની રહેશે.