Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરીથી રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, જો અયોધ્યામાં રામ મંદિર ફરીથી બનાવવામાં ન આવ્યું, તો આપણા સંસ્કૃતિના મૂળ કપાઈ જશે. ભાગવતે પાલઘર જિલ્લાના દહાણુમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આ કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ