Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આસામમાં એનઆરસી અને દલિતો પરના અત્યાચારના મામલે સંસદમાં આજે પણ હો-હા અને સૂત્રોચ્ચારો થયા હતા. લોકસભામાં વિપક્ષના નેતા અર્જુન ખડગેએ દલિતો પર થતાં અત્યાચાર અંગેના કાયદામાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાથી નારાજ દલિતોની લાગણીઓનો પડઘો પાડતાં કહ્યું કે કોર્ટના ચુકાદાને આવ્યાંને 4 મહિના થયાં છતાં સરકારે કશું જ નાકર્યું. આ સરકારે અગાઉ વિવિધ મુદ્દે 6 વટહુક્મ બહાર પાડ્યા તો દલિતોના હિતમાં 7મો વટહુકમ બહાર કેમ બહાર ના પાડ્યો. શું મોદી સરકાર દલિતો અને આદિવાસીઓના હિતોની ચિંતા કર્યા વગર ઉંઘી રહી હતી એવો સવાલ પણ કર્યો હતો.

     

  • આસામમાં એનઆરસી અને દલિતો પરના અત્યાચારના મામલે સંસદમાં આજે પણ હો-હા અને સૂત્રોચ્ચારો થયા હતા. લોકસભામાં વિપક્ષના નેતા અર્જુન ખડગેએ દલિતો પર થતાં અત્યાચાર અંગેના કાયદામાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાથી નારાજ દલિતોની લાગણીઓનો પડઘો પાડતાં કહ્યું કે કોર્ટના ચુકાદાને આવ્યાંને 4 મહિના થયાં છતાં સરકારે કશું જ નાકર્યું. આ સરકારે અગાઉ વિવિધ મુદ્દે 6 વટહુક્મ બહાર પાડ્યા તો દલિતોના હિતમાં 7મો વટહુકમ બહાર કેમ બહાર ના પાડ્યો. શું મોદી સરકાર દલિતો અને આદિવાસીઓના હિતોની ચિંતા કર્યા વગર ઉંઘી રહી હતી એવો સવાલ પણ કર્યો હતો.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ