સલમાન ખાનને કાળિયાર હરણોના શિકાર કેસમાં દોષિત જાહેર કરાયા પછી તેના જામીન અરજીની સુનાવણી વધુ એક દિવસ પેન્ડિંગ રહી હતી. કોર્ટે સલમાનના વકીલોની દલીલો સાંભળી હતી અને ચુકાદો પડતર રાખ્યો હતો. ૭મી એપ્રિલે (આજે) જામીનનો નિર્ણય થશે.
સલમાન ખાનને કાળિયાર હરણોના શિકાર કેસમાં દોષિત જાહેર કરાયા પછી તેના જામીન અરજીની સુનાવણી વધુ એક દિવસ પેન્ડિંગ રહી હતી. કોર્ટે સલમાનના વકીલોની દલીલો સાંભળી હતી અને ચુકાદો પડતર રાખ્યો હતો. ૭મી એપ્રિલે (આજે) જામીનનો નિર્ણય થશે.