'ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે' તેવી પ્રતિતિ કરાવતી ઘટના ગત રોજ કચ્છમાં બનવા પામી હતી. મકરસંક્રાતિના સપરમાં દિવસોમાં કચ્છમાં ફરવા આવેલા સૌરાષ્ટ્રના નવ નવ યુવાનોના અકસ્માતમાં અકાળે અવસાન થતા કચ્છ-સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટના જેતપુર નજીક મોટા ગુંદાળા ગામના નવ પટેલો યુવાનો સફેદ રણની સહેલગાહ માણી પરત વતન તરફ જઈ રહ્યા
'ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે' તેવી પ્રતિતિ કરાવતી ઘટના ગત રોજ કચ્છમાં બનવા પામી હતી. મકરસંક્રાતિના સપરમાં દિવસોમાં કચ્છમાં ફરવા આવેલા સૌરાષ્ટ્રના નવ નવ યુવાનોના અકસ્માતમાં અકાળે અવસાન થતા કચ્છ-સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટના જેતપુર નજીક મોટા ગુંદાળા ગામના નવ પટેલો યુવાનો સફેદ રણની સહેલગાહ માણી પરત વતન તરફ જઈ રહ્યા