સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)ને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૭૭૧૮.૧૭ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. એનપીએ માટે જોગવાઇ વધારવાને કારણે નુકસાન વધારે પ્રમાણમાં થયું છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઇ)ને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૭૭૧૮.૧૭ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. એનપીએ માટે જોગવાઇ વધારવાને કારણે નુકસાન વધારે પ્રમાણમાં થયું છે.