Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય કેબિનેટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર(અત્યાચાર નિરોધક) અધિનિયમમાં સંશોધનને મંજુરી આપી દીધી છે. જે બાદ મોદી સરકાર સંશોધિત બીલ આ સત્રમાં જ સંસદમાં રજૂ કરશે. આ મામલે NDAના સહયોદી દળ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો.

કેન્દ્રીય કેબિનેટે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર(અત્યાચાર નિરોધક) અધિનિયમમાં સંશોધનને મંજુરી આપી દીધી છે. જે બાદ મોદી સરકાર સંશોધિત બીલ આ સત્રમાં જ સંસદમાં રજૂ કરશે. આ મામલે NDAના સહયોદી દળ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ