Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નારનૌલમાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કનિનાના ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા. 30 થી 35 શાળાના બાળકો ઘાયલ થયા છે. જો કે વહીવટીતંત્રે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. આ બસ જીએલ પબ્લિક સ્કૂલની હોવાનું કહેવાય છે. તેમાં 40 જેટલા બાળકો હતા. ઈદની ઓફિશિયલ રજાના દિવસે પણ શાળા શરૂ રાખવામાં આવી હતી. આ પછી સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
 

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નારનૌલમાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કનિનાના ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા. 30 થી 35 શાળાના બાળકો ઘાયલ થયા છે. જો કે વહીવટીતંત્રે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. આ બસ જીએલ પબ્લિક સ્કૂલની હોવાનું કહેવાય છે. તેમાં 40 જેટલા બાળકો હતા. ઈદની ઓફિશિયલ રજાના દિવસે પણ શાળા શરૂ રાખવામાં આવી હતી. આ પછી સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ