ઝારખંડના રાંચીના એક મકાનમાંથી બે બાળકો સહિત સાત લોકોના મૃતદેહો મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. રાંચીના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અનિશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમના અહેવાલ પછી જ મોતનું કારણ જાણી શકાશે.
ઝારખંડના રાંચીના એક મકાનમાંથી બે બાળકો સહિત સાત લોકોના મૃતદેહો મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું હતું. રાંચીના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અનિશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમના અહેવાલ પછી જ મોતનું કારણ જાણી શકાશે.