-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે.
- 10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે.
-10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે.
- 10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે.
-10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે.
-11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે.
-11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે.
-12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
-12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે.
-2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે.
-2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે.
-2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે.
-2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે.
-3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે.
-5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
-5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે.
-5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
-6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
-6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે.
-7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે.
- 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે.
- 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
-8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે.
- 10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે.
-10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે.
- 10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે.
-10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે.
-11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે.
-11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે.
-12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
-12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે.
-2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે.
-2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે.
-2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે.
-2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
-3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે.
-3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે.
-5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
-5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે.
-5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
-6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
-6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે.
-7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે.
- 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે.
- 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
-8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.