Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં અલ-કાયદા સાથે સંકળાયેલ ઝાકીર મૂસાનાં આતંકવાદી સંગઠન અન્સાર ગઝવત ઉલ હિંદના ૬ આતંકવાદી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ઝાકીર મૂસાના જમણા હાથ સમાન સોલિહાનો સમાવેશ થાય છે. કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, શનિવારે ત્રાલ વિસ્તારમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં ૬ આતંકવાદી ઠાર મરાયા હતા, તેમની પાસેથી શસ્ત્રો અને યુદ્ધમાં વપરાય તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
 

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં અલ-કાયદા સાથે સંકળાયેલ ઝાકીર મૂસાનાં આતંકવાદી સંગઠન અન્સાર ગઝવત ઉલ હિંદના ૬ આતંકવાદી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ઝાકીર મૂસાના જમણા હાથ સમાન સોલિહાનો સમાવેશ થાય છે. કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, શનિવારે ત્રાલ વિસ્તારમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં ૬ આતંકવાદી ઠાર મરાયા હતા, તેમની પાસેથી શસ્ત્રો અને યુદ્ધમાં વપરાય તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ