-
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 8મા ગુણોત્સવ કાર્યક્રમમાં એક ટીવી ચેનલે બોડેલી અને છોટા ઉદેપુરની કેટલીક શાળાઓમાં જઇને વિદ્યાર્થીઓને અને તેમને ભણાવતાં શિક્ષકોને ભારતના રાષ્ટ્રપતિ કોણ છે, ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શું છે, ગુજરાતના શિક્ષણમંત્રી કોણ છે એવા સાવ સામાન્ય પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને તેના નામો કે જવાબો આવડ્યા નહોતા. એક શિક્ષકને જો દેશના રાષ્ટ્રપતિનું કે રાજ્યના મુખ્યમંત્રીનું નામ જ ખબર ના હોય તો એ શાળાના બાળકોને તેઓ સામાન્ય જ્ઞાનમાં શું શિખવાડતા હશે તે સરકાર અને વાલીઓ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બનવો જોઇએ,એમ શૂત્રોએ જણાવ્યું હતું.
-
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 8મા ગુણોત્સવ કાર્યક્રમમાં એક ટીવી ચેનલે બોડેલી અને છોટા ઉદેપુરની કેટલીક શાળાઓમાં જઇને વિદ્યાર્થીઓને અને તેમને ભણાવતાં શિક્ષકોને ભારતના રાષ્ટ્રપતિ કોણ છે, ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શું છે, ગુજરાતના શિક્ષણમંત્રી કોણ છે એવા સાવ સામાન્ય પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને તેના નામો કે જવાબો આવડ્યા નહોતા. એક શિક્ષકને જો દેશના રાષ્ટ્રપતિનું કે રાજ્યના મુખ્યમંત્રીનું નામ જ ખબર ના હોય તો એ શાળાના બાળકોને તેઓ સામાન્ય જ્ઞાનમાં શું શિખવાડતા હશે તે સરકાર અને વાલીઓ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બનવો જોઇએ,એમ શૂત્રોએ જણાવ્યું હતું.