અયોધ્યા રામ મંદિરમાં ભૂમિ પૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. સમગ્ર અયોધ્યાને દુલ્હનની માફક શણગારવામાં આવી છે. 5 ઑગષ્ટનાં થનારા ભૂમિ પૂજનમાં લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જોકે આ પાછળ તેમની ઉંમરનું કારણ આપવામાં આવ્યું છે. હવે લાલકૃષ્ણ અડવાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 1990માં રામ મંદિર આંદોલનમાં હાજરી આપવી મારા સૌભાગ્યની વાત છે.
અડવાણીને યાદ આવ્યા જૂના દિવસો
વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “હું એ અનુભવી રહ્યો છું કે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન મે 1990માં સોમનાથથી અયોધ્યા સુધી રામ રથ યાત્રા તરીકે એક મહત્વપૂર્ણ કર્તવ્ય નિભાવ્યું, જેણે પોતાના અસંખ્ય સહભાગીઓની આકાંક્ષાઓ, ઊર્જાઓ અને ઝુનૂનને મજબૂત કરવામાં મદદ કરી.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “ક્યારેક ક્યારેક કોઇકના જીવનમાં મહત્વપૂર્ણ સપનાઓ આવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેમને આખરે ખબર પડે છે ત્યારે ઇંતઝાર ઘણો સાર્થક થઈ જાય છે. આવું જ એક સપનું મારા દિલની નજીક છે જે હવે પૂર્ણ થઈ રહ્યું છે.”
અયોધ્યા રામ મંદિરમાં ભૂમિ પૂજનની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. સમગ્ર અયોધ્યાને દુલ્હનની માફક શણગારવામાં આવી છે. 5 ઑગષ્ટનાં થનારા ભૂમિ પૂજનમાં લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જોકે આ પાછળ તેમની ઉંમરનું કારણ આપવામાં આવ્યું છે. હવે લાલકૃષ્ણ અડવાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 1990માં રામ મંદિર આંદોલનમાં હાજરી આપવી મારા સૌભાગ્યની વાત છે.
અડવાણીને યાદ આવ્યા જૂના દિવસો
વરિષ્ઠ ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “હું એ અનુભવી રહ્યો છું કે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન મે 1990માં સોમનાથથી અયોધ્યા સુધી રામ રથ યાત્રા તરીકે એક મહત્વપૂર્ણ કર્તવ્ય નિભાવ્યું, જેણે પોતાના અસંખ્ય સહભાગીઓની આકાંક્ષાઓ, ઊર્જાઓ અને ઝુનૂનને મજબૂત કરવામાં મદદ કરી.” લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, “ક્યારેક ક્યારેક કોઇકના જીવનમાં મહત્વપૂર્ણ સપનાઓ આવવામાં ઘણો સમય લાગે છે, પરંતુ જ્યારે તેમને આખરે ખબર પડે છે ત્યારે ઇંતઝાર ઘણો સાર્થક થઈ જાય છે. આવું જ એક સપનું મારા દિલની નજીક છે જે હવે પૂર્ણ થઈ રહ્યું છે.”