કૉંગ્રેસની કમાન રાહુલ ગાંધીને આપવાના પ્રસ્તાવને કાર્યસમિતિમાં પસાર કરવાના અવસર પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં. સોનિયાએ કૉંગ્રેસ કાર્યસમિતિને સંબોધિત કરતાં કહ્યું કે મોદી સરકારના અહંકારના લીધે જ સંસદીય લોકતંત્ર પ્રભાવિત થયું છે. ભાજપા પર સંસદનો સામનો કરવાના ડરનો આરોપ મૂકતા સોનિયાએ કહ્યું કે તેમણે ગજબના કારણોનો હવાલો આપતા શિયાળુ સત્ર જ ટાળી દીધું છે.
કૉંગ્રેસની કમાન રાહુલ ગાંધીને આપવાના પ્રસ્તાવને કાર્યસમિતિમાં પસાર કરવાના અવસર પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યાં. સોનિયાએ કૉંગ્રેસ કાર્યસમિતિને સંબોધિત કરતાં કહ્યું કે મોદી સરકારના અહંકારના લીધે જ સંસદીય લોકતંત્ર પ્રભાવિત થયું છે. ભાજપા પર સંસદનો સામનો કરવાના ડરનો આરોપ મૂકતા સોનિયાએ કહ્યું કે તેમણે ગજબના કારણોનો હવાલો આપતા શિયાળુ સત્ર જ ટાળી દીધું છે.