Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મ જયંતીના પૂર્વ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના ૧૭ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ૪ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યુ હતું. આ પ્રોજેક્ટોને કારણે કેવડિયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. આ પ્રસંગે મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વૈવિધ્યસભર વારસાને જાણવાનું ‘સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન’ બની રહેશે.
 

ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૫મી જન્મ જયંતીના પૂર્વ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટેના ૧૭ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને ૪ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યુ હતું. આ પ્રોજેક્ટોને કારણે કેવડિયા વિસ્તાર વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. આ પ્રસંગે મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વૈવિધ્યસભર વારસાને જાણવાનું ‘સિંગલ પોઇન્ટ ડેસ્ટિનેશન’ બની રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ