એસસી-એસટી એક્ટમાં બદલાવ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. હકીકતમાં, ગત દિવસોમાં સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટનો ખોટો ઉપયોગ થવા પર ચિંતા વ્યક્ત કરતા, તેમાં કેટલાક બદલાવ કર્યા હતા. કોર્ટના આ નિર્ણય પર દલિત સંગઠન કાયદાને નબળો કરવાની દલીલ કરી રહ્યા છે અને સતત વિરોધ માટે અવાજ ઉઠાવી રહ્યાં છે.
એસસી-એસટી એક્ટમાં બદલાવ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે. હકીકતમાં, ગત દિવસોમાં સુપ્રિમ કોર્ટે એસસી-એસટી એક્ટનો ખોટો ઉપયોગ થવા પર ચિંતા વ્યક્ત કરતા, તેમાં કેટલાક બદલાવ કર્યા હતા. કોર્ટના આ નિર્ણય પર દલિત સંગઠન કાયદાને નબળો કરવાની દલીલ કરી રહ્યા છે અને સતત વિરોધ માટે અવાજ ઉઠાવી રહ્યાં છે.