Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં આપઘાતની કોશિશ હવે ગુનો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનસિક ચિકિત્સા અધિનિયમ-2017નું નોટિફિકેશન જાહેર કરી દીધું હોવાથી આપઘાતનો પ્રયાસ બિનઆપરાધિક જાહેર કરાયું છે. આ કાયદો માનસિકરૂપથી બીમાર બાળકોની સારવાર માટે વીજળીના ઝાટકા આપવાની પદ્ધતિ પર પણ પ્રતિબંધ લગાવે છે. આ કાયદો કહે છે કે પુખ્તોના મામલામાં પણ આવા પ્રકારની સારવાર એનેસ્થેસિયા અને માંસપેશીઓને આરામ આપનારી દવાઓ સાથે કરવી જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ