-
કેન્દ્રમાં લોકપાલની નિમણૂંકમાં થઇ રહેલા વિલંબથી નારાજ થઇને સુપ્રિમ કોર્ટે છેવટે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે કે સરકાર કોર્ટને 10 દિવસમાં એફીડેવીટ કરીને દર્શાવે કે લોકપાલની નિમણૂંક ક્યારે થશે..? નોંધનીય છે કે ભ્રષ્ટાચારને રોકવા લોકપાલની નિયુક્તિ માટે સંસદમાં કાયદો બન્યો છે છતાં 4 વર્ષથી લોકપાલની નિમણૂંક નહીં થતાં મામલો કોર્ટમાં ગયો છે.
-
કેન્દ્રમાં લોકપાલની નિમણૂંકમાં થઇ રહેલા વિલંબથી નારાજ થઇને સુપ્રિમ કોર્ટે છેવટે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે કે સરકાર કોર્ટને 10 દિવસમાં એફીડેવીટ કરીને દર્શાવે કે લોકપાલની નિમણૂંક ક્યારે થશે..? નોંધનીય છે કે ભ્રષ્ટાચારને રોકવા લોકપાલની નિયુક્તિ માટે સંસદમાં કાયદો બન્યો છે છતાં 4 વર્ષથી લોકપાલની નિમણૂંક નહીં થતાં મામલો કોર્ટમાં ગયો છે.