Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન મામલે ગુજરાત સરકારે કેવિયેટ અરજી કરી હોવા છતાં આ કેસની નિકળેલી સુનાવણી દરમ્યાન કોર્ટે 1 ફ્રેબ્રુઆરી સુધી ખાનગી શાળા સંચાલકો સામે પગલા નહીં ભરવા સરકારને જણાવ્યું છે. અને તેની સાથે સાથે સંચાલકોએ રજૂ કરેલા મુદ્દાઓનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આમ ખાનગી સંચાલકોને 1 ફ્રેબ્રુઆરી સુધી વચગાળાની રાહત મળી છે. બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ અંગે કહ્યું કે કોર્ટે કોઇ સ્ટે આપ્યો નથી. સરકાર બે સપ્તાહ સુધી પગલા નહી લઇ શકે. કાયદાની પ્રક્રિયા ચાલુ રહેશે તેથી વાલીઓએ ત્યાં સુધી રાહ જોવી પડશે .

  • સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન મામલે ગુજરાત સરકારે કેવિયેટ અરજી કરી હોવા છતાં આ કેસની નિકળેલી સુનાવણી દરમ્યાન કોર્ટે 1 ફ્રેબ્રુઆરી સુધી ખાનગી શાળા સંચાલકો સામે પગલા નહીં ભરવા સરકારને જણાવ્યું છે. અને તેની સાથે સાથે સંચાલકોએ રજૂ કરેલા મુદ્દાઓનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આમ ખાનગી સંચાલકોને 1 ફ્રેબ્રુઆરી સુધી વચગાળાની રાહત મળી છે. બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ અંગે કહ્યું કે કોર્ટે કોઇ સ્ટે આપ્યો નથી. સરકાર બે સપ્તાહ સુધી પગલા નહી લઇ શકે. કાયદાની પ્રક્રિયા ચાલુ રહેશે તેથી વાલીઓએ ત્યાં સુધી રાહ જોવી પડશે .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ