Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં ૪૦ લાખ લોકોની બાદબાકીએ દિલ્હીમાં સર્જેલા રાજકીય સમરાંગણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, આસામનું સુધારેલું નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન ફક્ત ડ્રાફ્ટ છે અને તેમાંથી નામ બાકાત રખાયાં છે તેવા કોઈ લોકો સામે દંડાત્મક પગલાં લેવા જોઈએ નહીં. અદાલતે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનના સંદર્ભમાં લોકો દ્વારા રજૂ થતાં દાવા અને વાંધાનો નિકાલ લાવવા કેન્દ્ર સરકારને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઘડી કાઢવાનો પણ આદેશ આપ્યો હતો.

આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનમાં ૪૦ લાખ લોકોની બાદબાકીએ દિલ્હીમાં સર્જેલા રાજકીય સમરાંગણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, આસામનું સુધારેલું નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન ફક્ત ડ્રાફ્ટ છે અને તેમાંથી નામ બાકાત રખાયાં છે તેવા કોઈ લોકો સામે દંડાત્મક પગલાં લેવા જોઈએ નહીં. અદાલતે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનના સંદર્ભમાં લોકો દ્વારા રજૂ થતાં દાવા અને વાંધાનો નિકાલ લાવવા કેન્દ્ર સરકારને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઘડી કાઢવાનો પણ આદેશ આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ