Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતનાં (Surat) જહાંગીરપુરામાં ગઈકાલે એક જ પરિવારનાં 4 શભ્યોના શંકાસ્પદ રીતે મોત થયા હતા. આ મામલે પોલીસ તપાસ દરમિયાન 4 મૃતદેહોનાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યા છે, જે બાદ વિશેરાનાં સેમ્પલ બાદ PM રિપોર્ટ જાહેર કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં ઝેરી ગેસ શ્વાસમાં ભળવાનાં કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ