-
18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ-કાશ્મિરના ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાની આતંકીઓએ કરેલા ઘાતક હુમલાનો બદલો લેવા ભારતીય લશ્કર દ્વારા ત્યારબાદ 29 સપ્ટે.ના રોજ પાકિસ્તાનની સીમાની અંદર જઇને કરેલો જંગી અને પરિણામલક્ષી હુમલો કે જેને સર્જીકલ સ્ટ્રાઇક નામ અપાયું હતું તે સૈન્ય કાર્યવાહીનો વિડિયો જાહેર થયો છે. જો કે ભારતના લસ્કરી સત્તાવાળાઓએ આ વિડિયોને સમર્થન આપ્યું નથી. સમગ્ર વિડિયો 8 મિનિટનો છે. ભારતના અંદાજે 150 પસંદગીના જવાનોએ પાક. પરના હુમલામાં રોકેટ લોન્ચર, મિસાઇલ અને નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ઉરી ક્ષેત્રમાં થયેલા હુમલામાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા.(તસ્વીર પ્રતિકાત્મક)
-
18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ-કાશ્મિરના ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાની આતંકીઓએ કરેલા ઘાતક હુમલાનો બદલો લેવા ભારતીય લશ્કર દ્વારા ત્યારબાદ 29 સપ્ટે.ના રોજ પાકિસ્તાનની સીમાની અંદર જઇને કરેલો જંગી અને પરિણામલક્ષી હુમલો કે જેને સર્જીકલ સ્ટ્રાઇક નામ અપાયું હતું તે સૈન્ય કાર્યવાહીનો વિડિયો જાહેર થયો છે. જો કે ભારતના લસ્કરી સત્તાવાળાઓએ આ વિડિયોને સમર્થન આપ્યું નથી. સમગ્ર વિડિયો 8 મિનિટનો છે. ભારતના અંદાજે 150 પસંદગીના જવાનોએ પાક. પરના હુમલામાં રોકેટ લોન્ચર, મિસાઇલ અને નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ઉરી ક્ષેત્રમાં થયેલા હુમલામાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા.(તસ્વીર પ્રતિકાત્મક)