Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મિલનાડુના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મુથુવેલ કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સાંજે ૬:૧૦ વાગ્યે અવસાન થયું હતું. કરુણાનિધિ ૧૯૫૭થી જુદા જુદા મત વિસ્તારમાં ૧૩ વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. આ એક પણ ચૂંટણીમાં તેઓ હાર્યા ન હતા, જે તેમની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી છે. કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા. કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.

મિલનાડુના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મુથુવેલ કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સાંજે ૬:૧૦ વાગ્યે અવસાન થયું હતું. કરુણાનિધિ ૧૯૫૭થી જુદા જુદા મત વિસ્તારમાં ૧૩ વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. આ એક પણ ચૂંટણીમાં તેઓ હાર્યા ન હતા, જે તેમની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી છે. કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા. કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ