Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેન્દ્રની એનડીએ સરકારમાંથી તેલુગુ દેશમ્ પાર્ટી(ટીડીપી)ના બે મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને વાયએસ ચૌધરીએ રાજીનામા આપી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અનેટીડીપીના સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડૂએ એવો આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને 2014માં આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન અપાયું હતું. જે પરિપૂર્ણ નહીં થતાં છેવટે તેમનો પક્ષ એનડીએમાંથી અલગ પડે છે. સૂત્રોનું માનવુ છે કે ટીડીપી ભાજપ વિરોધી મોરચામાં જોડાય તેવી શક્યતા છે.

  • કેન્દ્રની એનડીએ સરકારમાંથી તેલુગુ દેશમ્ પાર્ટી(ટીડીપી)ના બે મંત્રીઓ અશોક ગજપતિ રાજુ અને વાયએસ ચૌધરીએ રાજીનામા આપી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અનેટીડીપીના સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડૂએ એવો આરોપ મૂક્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને 2014માં આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન અપાયું હતું. જે પરિપૂર્ણ નહીં થતાં છેવટે તેમનો પક્ષ એનડીએમાંથી અલગ પડે છે. સૂત્રોનું માનવુ છે કે ટીડીપી ભાજપ વિરોધી મોરચામાં જોડાય તેવી શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ