જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે નવેસરથી થયેલી અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન શહીદ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ જ સ્થળે ચાર આતંકીઓનાં મોત થયા હતાં. પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા સેના અને પોલીસને ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી હતી.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે નવેસરથી થયેલી અથડામણમાં બે પોલીસકર્મી અને બે જવાન શહીદ થયા હતાં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ જ સ્થળે ચાર આતંકીઓનાં મોત થયા હતાં. પેટ્રોલિંગ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ગોળીબાર કરતા સેના અને પોલીસને ઓપરેશન હાથ ધરવાની ફરજ પડી હતી.