Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જોકે બાદમાં પાકિસ્તાન દ્વારા બુરહાન વાનીને કાશ્મીરમાં હિરો બનાવવાના પ્રયાસ થયા હતા. તે બાદ દર વર્ષે બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો તે દિવસે અહીં અલગાવવાદીઓ પાકિસ્તાનના ઇશારે બંધનું એલાન કરે છે. આવું જ એલાન રવિવારે પણ કરવામાં આવ્યું હતું જેને પગલે કાશ્મીરમાં મોટા ભાગનું જનજીવન ઠપ રહ્યું હતું. 

કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જોકે બાદમાં પાકિસ્તાન દ્વારા બુરહાન વાનીને કાશ્મીરમાં હિરો બનાવવાના પ્રયાસ થયા હતા. તે બાદ દર વર્ષે બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો તે દિવસે અહીં અલગાવવાદીઓ પાકિસ્તાનના ઇશારે બંધનું એલાન કરે છે. આવું જ એલાન રવિવારે પણ કરવામાં આવ્યું હતું જેને પગલે કાશ્મીરમાં મોટા ભાગનું જનજીવન ઠપ રહ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ