આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો દ્વારા કથિત મારપીટ મુદ્દે હવે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે મૌન તોડ્યું છે. અંશુ પ્રકાશે આખરે ગઈ કાલે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીશ સિસોદિયાની હાજરીમાં શું શું ઘટ્યું હતું તેની આપવીતિ કહી સંભળાવી છે. અંશુ પ્રકાશે આ મામલે પોલીસ નોંધાવી છે. ફરિયાદમાં અંશુએ રાત્રે 12 વાગ્યે મીટિંગમાં આવવા દબાણ કરવા અને તેમને ગાળો આપી અને મારામારી કરવાની વાત કહી છે.
આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્યો દ્વારા કથિત મારપીટ મુદ્દે હવે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે મૌન તોડ્યું છે. અંશુ પ્રકાશે આખરે ગઈ કાલે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીશ સિસોદિયાની હાજરીમાં શું શું ઘટ્યું હતું તેની આપવીતિ કહી સંભળાવી છે. અંશુ પ્રકાશે આ મામલે પોલીસ નોંધાવી છે. ફરિયાદમાં અંશુએ રાત્રે 12 વાગ્યે મીટિંગમાં આવવા દબાણ કરવા અને તેમને ગાળો આપી અને મારામારી કરવાની વાત કહી છે.