કર્ણાટક વિધાનસભામાં જેડીએસના વડા એચ. ડી. કુમારસ્વામીએ આખરે ધ્વનિમતથી વિશ્વાસનો મત જીત્યો હતો. આમ વિશ્વાસના મતની સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારે સત્તા સંભાળતાં ૧૦ દિવસ જૂના રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. ગૃહની કામગીરી શરૂ થતાં જ સ્પીકરની નિયુક્તિ પછી કુમારસ્વામીએ વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
કર્ણાટક વિધાનસભામાં જેડીએસના વડા એચ. ડી. કુમારસ્વામીએ આખરે ધ્વનિમતથી વિશ્વાસનો મત જીત્યો હતો. આમ વિશ્વાસના મતની સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારે સત્તા સંભાળતાં ૧૦ દિવસ જૂના રાજકીય ડ્રામાનો અંત આવ્યો હતો. ગૃહની કામગીરી શરૂ થતાં જ સ્પીકરની નિયુક્તિ પછી કુમારસ્વામીએ વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.