Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છોટા ઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીતસિંહ રાઠવાને ટીકીટ આપી છે. તેઓ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાના પુત્ર થાય છે. મોહનસિંહ રાઠવા ૧૯૭૫થી ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી જીતતા આવે છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા રાજકારણ વારસામાં મળેલ છે. છોટા ઉદેપુર બાજુ રાઠવા પરિવારનો વર્ષોથી રાજકારણમાં દબદબો રહ્યો છે. રણજીતસિંહ રાઠવાના રાજકિય જીવન કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ વડોદરા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે રહેલા છે.

છોટા ઉદેપુરથી રણજીતસિંહ રાઠવા પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૭.૩૪ કરોડની મિલકત જાહેર કરી હતી. બી.કોમ સુધી અભ્યાસ કરેલ છે અને કોઈ પ્રકારનો કેસ થયેલ નથી. એક પ્રકારે સ્વચ્છ પ્રતિભાવ ધરાવે છે.

છોટા ઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણજીતસિંહ રાઠવાને ટીકીટ આપી છે. તેઓ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાના પુત્ર થાય છે. મોહનસિંહ રાઠવા ૧૯૭૫થી ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણી જીતતા આવે છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા રાજકારણ વારસામાં મળેલ છે. છોટા ઉદેપુર બાજુ રાઠવા પરિવારનો વર્ષોથી રાજકારણમાં દબદબો રહ્યો છે. રણજીતસિંહ રાઠવાના રાજકિય જીવન કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ વડોદરા જીલ્લા પંચાયતના સભ્ય તરીકે રહેલા છે.

છોટા ઉદેપુરથી રણજીતસિંહ રાઠવા પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૭.૩૪ કરોડની મિલકત જાહેર કરી હતી. બી.કોમ સુધી અભ્યાસ કરેલ છે અને કોઈ પ્રકારનો કેસ થયેલ નથી. એક પ્રકારે સ્વચ્છ પ્રતિભાવ ધરાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ