Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશમંત્રી સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી અરથી ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. વાતચીતનો અવાજ યોગ્ય નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો રાખ્યા હતા ત્યારે પણ સુષમાએ કહ્યું હતું કે, આતંકવાદને છોડવો જ એક ફોર્મ્યુલા હોઈ શકે.

પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશમંત્રી સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી અરથી ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. વાતચીતનો અવાજ યોગ્ય નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો રાખ્યા હતા ત્યારે પણ સુષમાએ કહ્યું હતું કે, આતંકવાદને છોડવો જ એક ફોર્મ્યુલા હોઈ શકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ