પાટણ જિલ્લાના દુદુખા ગામનાં દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરે જમીનનાં મુદ્દે આત્મવિલોપન કરી લેવાની ઘટના તાજેતરમાં જ બની હતી. આ સંદર્ભે સંપૂર્ણ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા માટે સરકારે SIT સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ રચવાની મહત્વની જાહેરાત કરી છે.
પાટણ જિલ્લાના દુદુખા ગામનાં દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરે જમીનનાં મુદ્દે આત્મવિલોપન કરી લેવાની ઘટના તાજેતરમાં જ બની હતી. આ સંદર્ભે સંપૂર્ણ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા માટે સરકારે SIT સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ રચવાની મહત્વની જાહેરાત કરી છે.